what is about before the discover zero
અહીં રજૂ થયેલી ગુજરાતી માહિતીનું અંગ્રેજીમાં રૂપાંતર ગૂગલ ત્રાન્સલેટરથી કરવામાં આવ્યું છે . The Gujarati information presented here has been converted to English using Google Translator. શૂન્યની શોધ આર્યભટ્ટ દ્વારા છઠ્ઠી સદીમાં થઈ હતી. તેની પહેલાના સમયમાં રાવણના દશ માથાની ગણતરી ? આર્યભટ્ટે શૂન્યની શોધ અંકમાં(0) કરી હતી , શબ્દમાં શૂન્ય તો પુરાણોમાં હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે. જેમ કે ૧. મહાભારતમાં 100 કૌરવો હતા , જેને સંસ્કૃતમાં "શત" કહેવાય છે. ૨. રોમન અંકોમાં 0 નથી હોતું , 10 ને X તરીકે લખાય છે અને આપણે 0 વગર રોમન અંકો વાંચી શકીએ છીએ. ૩. સંસ્કૃતમાં 1 ને પ્રથમ અને 10 ને દશમ. રાવણને દશાનન તરીકે ઓળખાય છે જેનો અર્થ 10 માથાવાળો માનવી થાય છે. સંસ્કૃતમાં આપણે 0 વગર પણ ગણતરી કરી શકીએ છીએ. શ્રીમદ ભગવદ ગીતમા દશમ અધ્યાય છે , જેનો અર્થ છે 10મું ચેપ્ટર... .. . અન્ય રસપ્રદ પોસ્ટ :: રસપ્રદ સંખ્યા 6174એ ભારતીય ગણિતશાસ્ત્રી ડી.આર. કાપ્રેકર પછી કપ્રેકરના સ્થિરાંક વિશે જાણો. Zero was discovered by Aryabhata in the sixth century. Counting of Ravana's ten heads in...